કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?

$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો

  • A

    $I, II, III$

  • B

    $I, II$

  • C

    $II, III$

  • D

    એેક પણ નહી

Similar Questions

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]

મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ એઝોસ્પિરિલિયમ $(1)$ સહજીવી બેકટેરિયા
$(b)$ સાયનોબેકટેરિયા $(2)$ મુકતજીવી બેકટેરિયા
$(c)$ રાઈઝોબિયમ $(3)$ માઈકોરાઈઝા
$(d)$ ગ્લોમસફૂગ $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?

  • [AIPMT 2011]

કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?