કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?
$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો
$I, II, III$
$I, II$
$II, III$
એેક પણ નહી
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?
કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?