નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
માંસ
હંસરાજ
એનાબીના
ફૂગ
માઈકોરાઈઝા $=.......$
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-
માઈકોરાયઝા માટીમાંથી કયા તત્ત્વનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?