ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?

  • A

    સાયનોબેક્ટેરિયા

  • B

    ટ્રાયકોડર્મા

  • C

    બેસિલસ થુરિન્જિએન્સિસ

  • D

    યીસ્ટ

Similar Questions

મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.

નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?

  • [AIPMT 1998]

જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...

જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?

પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?

  • [AIPMT 2004]