ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?
સાયનોબેક્ટેરિયા
ટ્રાયકોડર્મા
બેસિલસ થુરિન્જિએન્સિસ
યીસ્ટ
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?
જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?