સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?
એલન
વોન હમ્બોલ્ટ
પોલ એહરલિક
ગોસ
સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.
પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.
ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?
પ્રકાશ, પોષક દ્રવ્યો અને રહેઠાણ માટેની સ્પર્ધા વચ્ચે ખૂબ જ ગંભીર હોય છે. .
નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?