સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?

  • A

    એલન

  • B

    વોન હમ્બોલ્ટ

  • C

    પોલ એહરલિક

  • D

    ગોસ

Similar Questions

સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.

પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.

ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?

પ્રકાશ, પોષક દ્રવ્યો અને રહેઠાણ માટેની સ્પર્ધા વચ્ચે ખૂબ જ ગંભીર હોય છે. .

  • [AIPMT 1988]

 નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?