માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.

  • A

    ગોકળગાય અને માછલી

  • B

    ચામાચિડીયું અને માછલી

  • C

    ચામાચિડીયું અને મરઘી

  • D

    ગોકળગાય અને મરઘી

Similar Questions

મિથેનોજેન્સ અને ઢોર વચ્ચેનો આંતરસંબંધ કેવો છે ?

તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.

નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?

પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?

જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?