$A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.

$R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

આવૃતબીજધારી વનસ્પતિની જાતિઓ કેવી હોઈ શકે ?

તેમાં હવા, કીટકો અને પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે ?

નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે.

નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :

સૌથી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?