એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણથાય છે, કારણ કે ........

  • A

    તેનો વિયોજન અચળાંક નીચો છે.

  • B

    તે જલીય દ્રાવણમાં ડાયમર બતાવે છે.

  • C

    તે શુઇસ ઍસિડ છે.

  • D

    તેની કુલ જલીકરણ ઉષ્માં આયનીકરણ ઊર્જા કરતાવધી જાય છે.

Similar Questions

જો $B- Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ? 

$B{F_3}$ એ ધણી બધી ઔધોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે તેનું કારણ તેની -

જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ? 

$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.

નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ (fumes) જોવા મળે છે. કારણ આપો.