કાચ ઉપર એલ્યુમિનિયમની જમા થયેલ બાષ્પ એક સારા અરીસાની ગરજ સારે છે, કારણ કે ..............

  • A

    તેનો ચળકાટ $Ag$ કરતા વધારે છે.

  • B

    તેમાં સ્ક્રેચ પડતા નથી.

  • C

    કોટીંગ વધારે લીસું હોય છે.

  • D

    તે હવામાં ઝાંખું પડતું નથી.

Similar Questions

કારણો આપો :

$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.

$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.

$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.

$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.

$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.

$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.

$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે. 

બોરેક્ષ નીચેના તબબકા દ્વારા સ્ફટિકીય બોરોનમાં રૂપાંતરિત થાય છે

${B{orax}}\xrightarrow{X}{H_3}B{O_3}\xrightarrow{\Delta }{B_2}{O_3}\xrightarrow[\Delta ]{Y}B$,

$X$ અને  $Y$ શું હશે ?

નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :

$(i)\,B{F_3} + LiH \to $

$(ii)\,{B_2}{H_6} + {H_2}O \to $

$(iii)\,NaH + {B_2}{H_6} \to $

$(iv)\,{H_3}B{O_3}\xrightarrow{\Delta }$

$(v)\,Al + NaOH \to $

$(vi)\,{B_2}{H_6} + N{H_3} \to $

બોરિક એસિડનું હાઇડ્રોજન બંધ દર્શાવતું બંધારણ દોરો. તેને પાણીમાં ઉમેરતા કયો અણુ બનશે ? તે અણુમાં કયું સસ્પંદન થતું હશે ? 

એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?