$Al ^{+3}$ આયનોનું $Al ( OH )_{3}$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે, કારણ કે.................
$NH _{4}^{+}$ એ નિર્બળ બેઇઝ છે.
$NaOH$ એ $\left[ Al ( OH )_{4}\right]$ આયનો બનાવે છે.
$NaOH$ એ ઘણો પ્રબળ બેઇઝ છે
$NaOH$ એ $\left[ Al ( OH )_{4}\right]^+$ આયનો બનાવે છે
નીચે બે વિધાનો આપેલા છે એક કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે. કથન $(A)$ : સમૂહ $13$ તત્વોમાં બોરોન $(2453 \mathrm{~K})$ નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે.
કારણ $(R)$ : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે.
ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.
કાચ ઉપર એલ્યુમિનિયમની જમા થયેલ બાષ્પ એક સારા અરીસાની ગરજ સારે છે, કારણ કે ..............
$Al_4C_3$ એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.