$Al ^{+3}$ આયનોનું $Al ( OH )_{3}$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે, કારણ કે.................

  • A

    $NH _{4}^{+}$ એ નિર્બળ બેઇઝ છે.

  • B

    $NaOH$ એ $\left[ Al ( OH )_{4}\right]$ આયનો બનાવે છે.

  • C

    $NaOH$ એ ઘણો પ્રબળ બેઇઝ છે

  • D

    $NaOH$ એ $\left[ Al ( OH )_{4}\right]^+$ આયનો બનાવે છે

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે એક કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે. કથન $(A)$ : સમૂહ $13$ તત્વોમાં બોરોન $(2453 \mathrm{~K})$ નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે.

કારણ $(R)$ : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે.

ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]

કાચ ઉપર એલ્યુમિનિયમની જમા થયેલ બાષ્પ એક સારા અરીસાની ગરજ સારે છે, કારણ કે ..............

$Al_4C_3$  એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.