- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે.
સાચાં વાક્યો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે કોષીય પ્રતિકાર જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.
A
$ii$ અને $iii$
B
$iii$ અને $iv$
C
$i$ અને $iii$
D
$i$ અને $ii$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
સાચી જોડ શોધો.
કોલમ – $I$ |
કોલમ – $II$ |
$a$ દેહધામક અંતરાય |
$1.$ ત્વચા |
$b$ કોષીય અંતરાય |
$2.$ મેક્રોફેઝ |
$c$ ભૌતીક અંતરાય |
$3.$ ઈન્ટરફેરોન્સ |
$d$ કોષરસીય અંતરાય |
$4.$ અશ્રુ |
|
$5.$ શ્લેષ્મપડ |
medium