મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે. 

સાચાં વાક્યો પસંદ કરો.

$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે  કોષીય પ્રતિકાર જવાબદાર છે.

$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.

$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની  સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.

  • A

    $ii$ અને $iii$

  • B

    $iii$ અને $iv$

  • C

    $i$ અને $iii$

  • D

    $i$ અને $ii$

Similar Questions

રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો

પ્રાથમિક લસિકાઅંગો $- P$

દ્વિતીય લસિકાઅંગો $- Q$

$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,

$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડl

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad  P\quad  \quad Q$

આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

$T_S$ કોષોનું શરીરમાં કાર્ય ........ ?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?