પ્લાઝમોડીયમમાં માઈક્રો અને મેક્રો ગેમેટોસાઈટસ વચ્ચે તફાવતનું કારણ........
કદ
કોષકેન્દ્રનું સ્થાન
હીમોઝોઈન કણિકાઓ
ઉપરના બધાં જ
બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?
શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?
કૅન્સર ફેલાવતા કારકોને ...........