વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે. 

$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે 

$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે

$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે

$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે

  • A

    ફકત $2$ અને $4$ સાચા

  • B

    ફકત $1$ સાચુ

  • C

    $1, 2, 3$ સાચા

  • D

    બધા વિધાનો સાચા છે

Similar Questions

નીચે આપેલ પૈકી કયો ભૌતિક અંતરાય આપણા શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોને અટકાવે છે ?

ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.

  • [AIPMT 1997]

પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.

નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?

સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્‌સ ધરાવે છે?