વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે
$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે
$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે
$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે
ફકત $2$ અને $4$ સાચા
ફકત $1$ સાચુ
$1, 2, 3$ સાચા
બધા વિધાનો સાચા છે
નીચે આપેલ પૈકી કયો ભૌતિક અંતરાય આપણા શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોને અટકાવે છે ?
ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.
પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.
નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?