વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે
$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે
$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે
$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે
ફકત $2$ અને $4$ સાચા
ફકત $1$ સાચુ
$1, 2, 3$ સાચા
બધા વિધાનો સાચા છે
પેનીસીલીનની શોધ કોણે કરી?
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ કાર્સીનોમાં | $(i)$ ત્વચાનું કેન્સર |
$(b)$ સાર્કોમા | $(ii)$ લસિકાગ્રંથીનું કેન્સર |
$(c)$ લ્યુકેમિયા | $(iii)$ ફેફસાનું કેન્સર |
$(d)$ મેલેનોમાં | $(iv)$ રુધિરનું કેન્સર |
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?