મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?
નિષ્ક્રિય અને જીવંત
નિષ્ક્રિય અને નિર્જીવ
સક્રિય અને નિર્જીવ
સક્રિય અને જીવંત
નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?
પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે
કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?
એસ્કેરીયાસીસ માનવમાં અંતઃપરોપજીવી $...A..$ થી થતો રોગ છે,જે સામાન્ય રીતે $...B..$ છે.
ડિપ્થેરિયા કોનાથી થાય છે ?