પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
અંડકપુટી
ચલયુગ્મક
ગેમોન્ટ
ટ્રોફોઝોઇટ
પ્લેગ શાના કારણે થાય છે?
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
રોગો અને રોગકારક સજીવોની યોગ્ય જોડ જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ અમીબીયાસીસ | $(i)$ ટ્રીપોનેમા પેલીડમ |
$(b)$ ડીપ્થેરિયા | $(ii)$ ફક્ત જંતુરહિત ખોરાકનો ઉપયોગ |
$(c)$ કોલેરા | $(iii)$ $DT$ રસી |
$(d)$ સીફીલસ | $(iv)$ ઓરલ રીહાઈડ્રેશન થેરોપીનો ઉપયોગ |
$AIDS$ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?