પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.

  • A

    અંડકપુટી 

  • B

    ચલયુગ્મક

  • C

    ગેમોન્ટ

  • D

    ટ્રોફોઝોઇટ

Similar Questions

પ્લેગ શાના કારણે થાય છે?

$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.

$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.

રોગો અને રોગકારક સજીવોની યોગ્ય જોડ જોડો.

 

     વિભાગ  $- I$      વિભાગ  $- II$
  $(a)$   અમીબીયાસીસ    $(i)$  ટ્રીપોનેમા પેલીડમ
  $(b)$  ડીપ્થેરિયા     $(ii)$  ફક્ત જંતુરહિત ખોરાકનો ઉપયોગ
  $(c)$  કોલેરા     $(iii)$  $DT$ રસી
  $(d)$  સીફીલસ   $(iv)$  ઓરલ રીહાઈડ્રેશન થેરોપીનો ઉપયોગ

 

$AIDS$ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?