ચેપી માદા એનોફિલિસ મચ્છર જયારે તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તે ....... દાખલ કરે છે.

  • A

    ક્રિપ્ટોઝોઇટ

  • B

    સ્પોરોઝોઇટ

  • C

    યુગ્મ-પુટી 

  • D

    મેરોઝોઇટ

Similar Questions

સૌપ્રથમ $AIDS$ ......... ની સાલમાં નોધાયો.

એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?

માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.

તે લસીકાકણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પુરૂ પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષો થવા માટે વિભાજન પામે છે.

રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.