ચેપી માદા એનોફિલિસ મચ્છર જયારે તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તે ....... દાખલ કરે છે.
ક્રિપ્ટોઝોઇટ
સ્પોરોઝોઇટ
યુગ્મ-પુટી
મેરોઝોઇટ
સૌપ્રથમ $AIDS$ ......... ની સાલમાં નોધાયો.
એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.