પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્‌ભવન દરમિયાન શું થશે?

  • A

    મનુષ્યમાં યુગ્મકજનકનું નિર્માણ

  • B

    મચ્છરમાં યુગ્મનજમાંથી અસંખ્ય સ્પોરોઝોઇટ્‌સનું નિર્માણ

  • C

    મચ્છરનાં યુગ્મનજમાંથીમેરોઝોઇટનું નિર્માણ 

  • D

    મચ્છરમાં જન્યુંનું નિર્માણ

Similar Questions

નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મરડો ......... નું ઇન્ફેકશન લાગવાથી થાય છે.

વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે. 

કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?

એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?