પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?
મનુષ્યમાં યુગ્મકજનકનું નિર્માણ
મચ્છરમાં યુગ્મનજમાંથી અસંખ્ય સ્પોરોઝોઇટ્સનું નિર્માણ
મચ્છરનાં યુગ્મનજમાંથીમેરોઝોઇટનું નિર્માણ
મચ્છરમાં જન્યુંનું નિર્માણ
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.