એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.

  • [AIPMT 1990]
  • A

    સંતુલિત આહાર ખાવાથી

  • B

    પુષ્કળ ફળો ખાવાથી

  • C

    ઉકાળેલું પાણી પીવાથી

  • D

    મચ્છરદાનીના ઉપયોગથી

Similar Questions

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

આંતરિક રૂધિર સ્ત્રાવ, તાવ, સ્નાયુનો દુઃખાવો = એસ્કેરીઆસીસ ::પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર ક્લોટ્સ સાથે મળત્યાગ = ..?.

વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે. 

કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?

અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.