એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.
સંતુલિત આહાર ખાવાથી
પુષ્કળ ફળો ખાવાથી
ઉકાળેલું પાણી પીવાથી
મચ્છરદાનીના ઉપયોગથી
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.