આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?
સાંધા
રૂધિરવાહીની
મગજ
આંતરડું
કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?
નીચેનામાંથી કઈ સ્થિતિ જોકે હાનિકારક છે તે ઉપરાંત તે મચ્છરો દ્વારા ફેલાતા ચેપી રોગો સામે બચાવની ક્ષમતા ધરાવે છે?
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.