આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?
સાંધા
રૂધિરવાહીની
મગજ
આંતરડું
મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.
પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?
એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.
કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..