આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?

  • A

    સાંધા 

  • B

    રૂધિરવાહીની

  • C

    મગજ 

  • D

    આંતરડું

Similar Questions

મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.

પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?

એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.

  • [AIPMT 2006]

કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..