જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......  

  • A

    વાહક બનશે 

  • B

    ને મેલેરીયા થશે

  • C

    બિનઅસરગ્રસ્ત રહેશે.     

  • D

    સંગ્રાહક યજમાન બનશે

Similar Questions

કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?

તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?

ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?

  • [AIPMT 2003]

નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?

કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?