યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?

  • A

    વિટામિન

  • B

    ચરબી અને તેલ

  • C

    દારૂનું સેવન

  • D

    ખાંડ

Similar Questions

ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?

  • [AIPMT 2009]

કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?

રાઉવોલ્ફાઇન ઔષધ વનસ્પતિનાં ...... ભાગમાંથી મેળવવામાં આવે છે.

તે એઈડ્ઝનાં નિદાનની કસોટી છે.

કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?