જ્યારે શરીરમાં પરજાત દ્રવ્યોથી બચવા માટે તૈયાર ................... નો સીધેસીધો પ્રવેશ શરીરમાં કરાવાય છે ત્યારે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે.

  • A
    બેક્ટરિયા
  • B
    રસી
  • C
    એન્ટીબોડી
  • D
    એન્ટીજન

Similar Questions

એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?

  • [AIPMT 2009]

ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?

મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.

તમાકુમાં નીચે આપેલ પૈકી કયું રસાયણ આવેલ છે ?

થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.