પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........
રૂધિર એન્ટિબોડી આવેલા હોય છે
રૂધિર એન્ટિજન આવેલા હોય છે.
રૂધિર ઉંચું તાપમાન હોય છે.
રૂધિર નીચું તાપમાન હોય છે.
સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરવા માટે જવાબદાર ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર.
નીચેનામાંથી ....... મુખ્યત્વે કેન્સરમાં Tumor marker તરીકે વર્તે છે?
હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.
માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?
દ્વિતીયક ચયાપચકો શું છે ?