મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?
ચયાપચયીકોના ભરાવો
ધમનીઓનું હેમરેજ
ભક્ષકકોષોની સંખ્યામાં અસંખ્ય વધારો
હિમોઝોઈનનો ભરાવો
નીચેનામાંથી કયો ખૂબ જ ચેપી રોગ છે?
કયો વાઈરસજન્ય રોગ છે?
કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક .......... છે.
ઍલર્જન્સની પ્રતિક્રિયામાં કયા પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે?
જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.