એલીઝા ટેસ્ટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?
હાઈડ્રોઝાયલેઝ
ન્યુક્લિએઝ
આલ્કલાઈન ફોસ્ફેટેઝ
પ્રોટીએઝ
ધનુરમાં કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?
કેન્સરના કોષોનો ફેલાવો $...$ તરીકે ઓળખાય છે.
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?
ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.