એલીઝા ટેસ્ટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

  • A

    હાઈડ્રોઝાયલેઝ 

  • B

    ન્યુક્લિએઝ 

  • C

    આલ્કલાઈન ફોસ્ફેટેઝ

  • D

    પ્રોટીએઝ

Similar Questions

ધનુરમાં  કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?

કેન્સરના કોષોનો ફેલાવો $...$ તરીકે ઓળખાય છે.

નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?

  • [AIPMT 2004]

ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?

માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.