રૂધિર દાબનું સંચાલન કોના દ્વારા થાય છે.
પિટ્યુટરી ગ્રંથિ
થાયમસ ગ્રંથિ
એડ્રીનલ ગ્રંથિ
પેરાથાયરોઈડ ગ્રંથિ
એડ્રિનલ ઝોના ગ્લુમેરુલોસામાં થયેલી ગાંઠને કારણે તે જગ્યાએ ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો - અધોસ્ત્રાવમાં પરિણમે છે. આવી ગાંઠ થયેલ દર્દીમાં નીચેનામાંથી શું હોઈ શકવાની ધારણા તમે રાખી શકો છો?
..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
લડો યા ભાગોની સ્થિતિના કારણે .
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.