નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?

  • [AIPMT 1996]
  • A

    ગ્લુકાગોન

  • B

    કોર્ટિઝન

  • C

    આલડોસ્ટેરોન

  • D

    ઇસ્યુલિન

Similar Questions

નીચેના માંથી ક્યારે નલીકાને દુરસ્ય ભાગમાં $Na$ નું વધુ પુનઃ શોષણ ઉત્તેજાય છે?

મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ કોર્ટિસોલ $I$ મિનરલોકોર્ટિકોઈડ
$Q$ આલ્ડોસ્ટેરોન $II$ ગ્લુકોકોર્ટિકોઈડ
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ $III$ જાતીય કોર્ટિકોઈડ

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો  થાય છે. કારણ  કે