નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
ગ્લુકાગોન
કોર્ટિઝન
આલડોસ્ટેરોન
ઇસ્યુલિન
મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ કોર્ટિસોલ | $I$ મિનરલોકોર્ટિકોઈડ |
$Q$ આલ્ડોસ્ટેરોન | $II$ ગ્લુકોકોર્ટિકોઈડ |
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ | $III$ જાતીય કોર્ટિકોઈડ |
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો થાય છે. કારણ કે