પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....

  • A

    ઉત્સર્જન કરી શકતો નથી અને મૃત્યુ પામે છે.

  • B

    નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનાં ભરવાનાં કારણે જરદીનો ઉપયોગ કરી શકતું નથી.

  • C

    $O_2$ નું પ્રમાણ ઘટવાને કારણે મૃત્યુ પામે છે.

  • D

    વાર્નિશની ઝેરી અસરનાં કારણે મૃત્યુ પામે છે.

Similar Questions

શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$

નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. 

ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?

ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?

લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.