પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?
સૂક્ષ્મજરદીય
કેન્દ્રીય જરદીય
મહાજરદીય
અજરદીય
અંડકોષ કોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયને બહાર કાઢવાનું ક્યારે બને છે ?
માનવમાં પ્રથમ અર્ધીકરણને અંતે નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
ગેસ્ટેશન (Gastation) અવસ્થા શું છે ?