શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?
પ્રથમ અર્ધીકરણ વિભાજન
દ્વિતીય અર્ધીકરણ વિભાજન
વૃદ્ધિ તબક્કો
ર્સ્પમિઓજીનેસિસ
આ અંત:સ્ત્રાવ અંડપાત માટે જવાબદાર છે.
અપૂર્ણ વિખંડન એ કયા પ્રકારનું વિભાજન છે?
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?
પ્રસવ માટેનું પેઇન ઓછું હોય તો ગર્ભાશયમાં સંકોચન પ્રેરવા માટે પ્રસવ ક્રિયાની સરળતા માટે ડોક્ટર શેનું ઈંજેક્સન આપશે?
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.