ક્રિપ્ટોરકિડીઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ છે ?
વૃષણ કોથળીમાં ઉતરી આવવામાં નિષ્ફળ
શુક્રાણું ઉત્પાદન માટે અસક્ષમ
સર્જરી દ્વારા દૂર કરવામાં આવે
અવિકસિત રહે છે
શુક્રકોષજનન પૂર્ણ થવા માનવમાં સરેરાશ કેટલો સમય લાગે ?
માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?
શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.
કઈ જોડી સમાન છે ?
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?