આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?
આંધાત્રના અસ્પષ્ટ બનવાથી
ગર્ભકોષ્ઠના અસ્પષ્ટ બનવાથી
ગર્ભ છિદ્રના બંધ થવાથી
ચેતાનલિકાનાં બંધ થવાથી
ટેસ્ટોસ્ટેરોન શેમાંથી સ્ત્રાવે છે ?
નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?
માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?
અંડપતન પછી પુટિકા શેમાં ફેરવાય છે ?
સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.