$16$ ગર્ભકોષ્ઠી ખંડો બનવા કેટલી વાર વિખંડનની જરૂર પડે છે ?

  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?

પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?

નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.

વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?

માનવમાં આદિહૃદયનું નિર્માણ કયારે થાય છે ?