માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?

  • A

    સ્તનગ્રંથિનું વિભેદન

  • B

    ઉલ્વ પ્રવાહીનું દબાણ

  • C

    પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ

  • D

    સંપૂર્ણ વિકસિતગર્ભ અને જરાયુ

Similar Questions

માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?

કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?

પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?

ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?

સ્ટેમ સેલ જેમાંથી પેશીઓ અને અંગોનું નિર્માણ કરવા માટે ક્ષમતા ધરાવે છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે?