વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?
વીર્યની ગેરહાજરી
શુક્રાણુ મૃત અથવા નિષ્ક્રીય બને છે
વીર્યમાંથી શુક્રકોષો તુરંત ગેરહાજર થાય છે
ધીરે ધીરે વીર્યમાંથી શુક્રાણુ અદૃશ્ય થશે
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને .......
માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?
પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?
વીર્યના પ્રવાહીનું કાર્ય - ........
દ્વિતીય અંડકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાને ઉત્તેજીત કરવાનું કાર્ય કોનું છે?