તારાકેન્દ્રમાંથી શુક્રકોષનો કયો ભાગ બને છે ?
અગ્રસ્થ ટોચ
શિર્ષ
મધ્ય ભાગ
પૂંછ
મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?
આકાર - લંબાઈ
કેપેસીટેશન એ કોની પ્રક્રિયા છે?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
હાયલ્યુરોનિક એસિડ જે કોરોના રેડિએટા કોષને જોડે છે, તે ...... છે.