એક જનીન અને એક ઉત્સેચક પૂર્વધારણા ...... દ્વારા અપાઈ હતી.
આર.ફ્રેન્કલીન
હર્શી અને ચેઝ
એ.ગોરાડ
બિડલ અને ટાટમ
સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
બેક્ટરિયલ કોષોમાં રંગસૂત્રો $1-3$ ની સંખ્યામાં હોય છે અને
ટેયલર દ્વારા રંગસૂત્રીય સ્તર ઉપર સેમીકન્ઝર્વેટીવ રેપ્લીકેશનને સાબિત કરવા કઈ વનસ્પતિ વાપરવામાં આવી હતી?
$DNA$ કુંતલ પર રહેલ માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.