રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી,સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતાનો ગુણોત્તર શું હશે?
$1:1:2$
$1:1:1$
$2:1: 1$
$1:2:1$
સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.
ટૂંક નોંધ લખો : થેલેસેમિયા
હિમોગ્લોબિનનાં જનીનમાં..... વિકૃતિનાં પરિણામે સિકલ સેલ એનીમિયા થાય છે.
હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.