જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.
બધા જ પુત્રો રંગઅંધતાવાળા
બધી જ પુત્રીઓ રંગઅંધતાવી
બધી જ પુત્રીઓ અને પુત્ર સામાન્ય
બધા જ પુત્રો અને પુત્રીઓે રંગઅંધતાવાળા
પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?
પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.
ટૂંક નોંધ લખો : હિમોફિલિયા
સિકલસેલ એનિમિયા શું છે?
..... નાં પરિણામે સિકલસેલ એનીમિયા પ્રેરાય છે.