બીડલ અને ટેટમ એ જોયું કે દરેક પ્રકારનાં વિકૃત બ્રેડ મોલ્ડ કોઈ નિશ્ચિત પ્રકારના ઉત્સેચકની ગેરહાજરી દર્શાવે છે. તેમના પ્રયોગો દર્શાવે છે કે,.......
કોષોને કાર્ય કરવા માટે જરૂરી વિશિષ્ટ ઉત્સેચકો જરૂરી છે.
જનીન $DNA$ નાં બનેલા હોય છે.
જનીન પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે.
ક્ષતિગ્રસ્ત $DNA$ માહિતીનાં સમારકામ માટે ઉત્સેચકો જરૂરી છે.
$P$ - વિધાન : $m-RNA\ 75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
$Q$ - વિધાન : કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.
$tRNA$ માં કેટલાં ન્યૂક્લિઓટાઈડ ને પ્રતિસંકેતો કહેવાય છે ?
માનવ $DNA$ નો એકકીય જથ્થો કેટલી $bp$ ધરાવે છે?
બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?