એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે......
ઉપાર્જિત લક્ષણોની વારસાગતતા
પ્રાકૃતિક પસંદગી
વારસાગતતાના નિયમો
વિકૃતિ
ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?
ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશે મંતવ્યો રજૂ કરો.
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે.......