ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજુઆત ન કરી શક્યો?
અસ્તિત્વમાટે સંઘર્ષ
યોગ્યતમની ચિરંજીવિતા
ભિન્નતાઓ
ઉત્પાદનનો ઉંચો દર
નવી જાતિનાં સર્જન માટે શું જવાબદાર છે ?
વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
ઉદ્દવિકાસની ક્રિયા વિધિ સમજાવવા વિકૃતિ વાદ હ્યુગો દ્દ વ્રિસે આપ્યો હતો તેમણે ......પર પ્રયોગ કર્યોં.
સજીવોનો ઉદવિકાસીય ઈતિહાસ ......... તરીકે જાણીતો છે.
જાતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવા પ્રયત્ન કરો.