વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે.......
નૈસર્ગિક પસંદગી
ઉપાર્જિત લક્ષણો
વિકૃતિ
વ્યતિકરણ
ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજુઆત ન કરી શક્યો?
શેના કારણે વસ્તીમાં એકાએક મોટુ જુદાપણુ આવે છે?
નવી જાતિનાં સર્જન માટે શું જવાબદાર છે ?
હ્યુગો-દ–વ્રિસ મુજબ વિકૃતિ ..........
ઉદવિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગી દિશીય છે જયારે વિવિધતાનું નિર્માણ અને હાજરી દિશાવિહીન છે. સમજાવો.