$D.D.T$  માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A

    $DDT$  એ જંતુનાશક છે, જે એક પ્રકારનું ઓર્ગેનોક્લોરિન છે.

  • B

    તે મેદ અનુરાગી અને જૈવ અવિઘટનીય છે.

  • C

    દૂધ એ $ DDT $ નો સારો વાહક છે.

  • D

    $DDT$ જ્યારે આહાર જાળમાં દાખલ થાય છે ત્યારે તેનું જૈવિક વિશાલન થતું નથી.

Similar Questions

નીચેના માંથી શેને એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છે 

પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવામાટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?

ગોબર ગેસનો મુખ્ય ઘટક ....... છે.

અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકામાં ઉત્પન્ન થતા વાયુઓનુંસાચું જોડકું કર્યું?

ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2013]