જો  બંગાળી વાઘ લૂપ્ત થઈ જાય તો .......

  • A

    તરક્ષુઓ અને વરૂઓ ઓછા બની જશે.

  • B

    વન્ય વિસ્તાર, મનુષ્યો અને પાલતુ પ્રાણીઓ માટે સલામત બની જશે.

  • C

    પોતાનો જનીન સમૂહ હંમેશ માટે ગુમાવશે

  • D

    હરણ જેવા વન્ય પ્રાણીઓની વસ્તી સ્થિર થઈ જશે.

Similar Questions

જાતિ વિલુપ્તતાના મુખ્ય ચાર કારણો, 'ધી ઈવિલ ક્વાર્ટેટ' પૈકી ક્યું કારણા સૌથી અગત્યનું ગણાય છે?

  • [NEET 2023]

નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે?

જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.

પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાને વૈજ્ઞાનિકો કેવી રીતે એકસ્ટ્રાપોલેટ કરે છે ?

$IUCN$ પ્રમાણે આજ સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિઓ છે?