જો બંગાળી વાઘ લૂપ્ત થઈ જાય તો .......
તરક્ષુઓ અને વરૂઓ ઓછા બની જશે.
વન્ય વિસ્તાર, મનુષ્યો અને પાલતુ પ્રાણીઓ માટે સલામત બની જશે.
પોતાનો જનીન સમૂહ હંમેશ માટે ગુમાવશે
હરણ જેવા વન્ય પ્રાણીઓની વસ્તી સ્થિર થઈ જશે.
જાતિ વિલુપ્તતાના મુખ્ય ચાર કારણો, 'ધી ઈવિલ ક્વાર્ટેટ' પૈકી ક્યું કારણા સૌથી અગત્યનું ગણાય છે?
નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે?
જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.
પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાને વૈજ્ઞાનિકો કેવી રીતે એકસ્ટ્રાપોલેટ કરે છે ?
$IUCN$ પ્રમાણે આજ સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિઓ છે?