આપાત થતાં સૌર વિકિરણમાં  $PAR$  નું પ્રમાણ ........છે.

  • A

    લગભગ $70\%$

  • B

    લગભગ $60\%$

  • C

    $50\%$ કરતાં ઓછું

  • D

    $80%  $  કરતાં વધારે

Similar Questions

નિવસનતંત્રમાં કોણ એકમાર્ગી છે ?

  • [AIPMT 1998]

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.

સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.