આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
લગભગ $70\%$
લગભગ $60\%$
$50\%$ કરતાં ઓછું
$80% $ કરતાં વધારે
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય