ખોટું વાકય શોધો :

  • A

    આહાર જાળ કુદરતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે.

  • B

    આહાર શૃંખલા કે આહારજાળ આંતરઅવલંબન (એકબીજા પરખોરાકનો આધાર રાખવો) થી રચાય છે.

  • C

    પ્રાથમીક ઉપભોગીઓ તૃણાહારી હોય છે.

  • D

    $DFC$ ની શરૂઆત માત્ર મૃત વનસ્પતિનાં દ્રવ્યોથી જ શરૂથાય છે.

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દ્વારા .......  પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.

વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .

  • [AIPMT 2012]

જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?

યોગ્ય જોડકા જણાવો.

તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો : 

$(a)$ચોથુ પોષક સ્તર  $(i)$કાગડો
$(b)$બીજુ પોષક સ્તર $(ii)$ગીધ 
$(c)$પ્રથમ પોષક સ્તર $(iii)$સસલું
$(d)$ત્રીજુ પોષક સ્તર $(iv)$ઘાસ

સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $

  • [NEET 2020]