નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

$(b)$ ઉત્પાદન અને વિઘટન

 

Similar Questions

પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.

વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?

દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -

પોષક સ્તર ...........દ્વારા બને છે.