આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.

  • A

    પુંકેસરચક્ર

  • B

    પરાગાશય

  • C

    તંતુ

  • D

    પુંકેસર

Similar Questions

અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?

  • [AIPMT 1992]

પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો. 

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........