ફલન બાદ બીજાવરણ.......માંથી નિર્માણ પામે છે.
બીજાંડતલ
અંડક
અંડાવરણ
ભ્રૂણપુટ
નીચે પૈકી કઈ પરરોહી વનસ્પતિના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય છે?
બીજ પુખ્ત બને ત્યારે તેમાં શેનું પ્રમાણ ઘટે છે?
નીચે પૈકી ક્યું માંસલ ફળ નથી?
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
કેળાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.