રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.
$C_{20}H_{24}O_{2}N_{2}$
$C_{33}H_{40}N_{2}O_{9}$
$C_{30}H_{44}N_{2}O_{9}$
આમાંથી એકપણ નહિં
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
ફ્રેન્ચમાં $ease$ શબ્દનો અર્થ શું થાય છે ?
ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?